દાહોદ શહેરમાં ભવ્ય આતશબાજી સાથે રાવણ દહન કરી વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. પૂતળું બનાવવા માટે આગ્રાથી કારીગર આવ્યા હતા.